માંડવી: સ્વામી વિવેકાનંદ માર્ગ પરથી મલબો હટાવા રજુવાત કરતા સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મકવાણા
Mandvi, Kutch | Jul 19, 2026 માંડવી સ્વામી વિવેકાનંદ રોડ નું નવીનીકરણ થયા બાદ વલ્લભ નગર સુધી રોડની આજુબાજુ મલબો ખડકેલો હોવાથી માંડવી ના સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મકવાણાએ આ મલબો હટાવવા માંડવી નગરપાલિકા સેનિટેશન વિભાગ અને બાંધકામ વિભાગને વિડીયો મારફતે રજૂઆત કરી હતી