ખેડૂતો દ્વારા કરવામાં આવતી આત્મહત્યાઓ ના કેસોને લઈ આપ અગ્રણી નું નિવેદન સામે આવ્યું છે.કમલેશભાઈ પાનસુરીયા એ નિવેદન આપ્યું છે.વંથલી તાલુકાના ભાટીયા ગામ ખાતેથી નિવેદન આપી જણાવ્યું કે ખેડૂતો 2027 માં ચોક્કસ રોડ પર ચડાવશે. 4 નવેમ્બર 2025 અને મંગળવારના રોજ પાંચ કલાકની આસપાસ નિવેદન આપ્યું છે.