ગોપાલ ઇટાલીયા જણાવ્યા મુજબસરકારના મંત્રીઓ વિધાનસભાની બહાર જાહેરમાં તો જવાબ નથી જ આપતા પણ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે હવે તો એ લોકો ગૃહમાં પણ જવાબ નથી આપતા. 87 વિધાનસભા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ વિધાનસભામાં કરેલ અનેક પ્રશ્નો ને લઈ માહિતી આપી હતી