80 માં સ્વતંત્ર દિવસની ઉજવણી ના ભાગરૂપે કોંગ્રેસ કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમમાં વંદે માતરમના ગાન ને રોકવા માટે કોંગ્રેસ નેતા શ્રીમતી સોનિયા ગાંધી એ ચાલુકાળની અંદર વંદે માતરમના ગાનને રોકવા માટે કીધું હતું ત્યારે વંદે માતરમ ગીતનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે જેના વિરોધમાં આજે ગોધરા નગર ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ સોલંકી મહામંત્રી આકાશભાઈ,મયુરભાઈ તથા તેમની ટીમ દ્વારા ગાંધી ચોક ખાતે કોંગ્રેસની આ દેશ વિરોધી માનસિકતા પ્રત્યે વિરોધ પ્રદર્શન કર્યું. અને તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું.
#panchmahalsamachar #news #topnews