Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ: અજરપુરા શિવનગર રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત

Anand, Anand | Apr 7, 2026
સોમવાર રાત્રિના સમયે આણંદ તાલુકાના અજરપુરા શિવનગર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે આણંદ રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.