કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવેલ જાગૃત નાગરિકના વર્તનને લઈને ફરિયાદ કરવામાં આવી છે જેને લઇને વિદ્યાનગર શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
આણંદ શહેર: કલેકટર કચેરી ખાતે મહાનગરપાલિકામા રજુઆત કરવા આવેલ જાગૃત નાગરિક સામે કરવામાં આવેલ ફરિયાદને લઇ રજૂઆત કરાઈ - Anand City News