ઘોઘા: નેસવડ ગામે એક ઇસમને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
ઘોઘા તાલુકાના નેસવડ ગામે એક ઇસમને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં વરતેજ પોલીસ સ્ટેશન માં એક ઇસમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ આજરોજ તા. 11/3/26 ને બુધવારે રાત્રે 10 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના નેસવડ ગામે જયંતીભાઈ રવજીભાઈ ડાભી ના ભાડે આપેલ મકાન ઉપર જયંતીભાઈ રણછોડભાઈ ડાભી દ્વારા પથ્થર ના ઘા મારી મકાનના પતરા તોડી નાખી જયંતીભાઈ રવજીભાઈ ડાભી ને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં જયંતીભાઈ રવજીભાઈ ડાભી એ જયંતીભાઈ રણછોડભાઈ ડાભી વિરુદ્ધ વ