બુધવારે મહીધરપુરા હીરા બજારના 40 જેટલા નાના વેપારીઓએ ખજોદ સ્થિત sdb માં પોતાની કેબીનો નો શુભારંભ કર્યો હતો.sdb ના વાઇસ ચેરમેનની અધ્યક્ષતામાં નવી કેબીનો ની શરૂઆત કરી ધંધા વેપારનો શુભારંભ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અપીલના પગલે આ વેપારીઓએ મહિધરપુરા ખાતેનો વેપાર સમેટી હવેથી સુરત ડાયમંડ બુર્સ ખાતેથી પોતાનો વેપાર શરૂ કરશે. જે બદલ ડાયમંડ બુર્સ ના વાઇસ ચેરમેન લાલજી પટેલે તમામને શુભેચ્છા પાઠવી હતી.પાલિકાએ સીટી બસના નવા રૂટ શરૂ કર્યા છે.