લખતર ખાતે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ માં સ્મશાન સમિતિ દ્વારા સ્મશાનને સુરક્ષાને લઈ લગાવવામાં આવ્યા હતા થોડા સમય પહેલા સ્મશાનભૂમિ ખાતેના લગાવેલ અન્ય બે સીસીટીવી કેમેરા ચોરાયા હતા ત્યારે સ્મશાન સમિતિ દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે થોડા સમય પહેલા પણ સ્મશાન ભૂમિમાં લગાવેલ સીસીટી કેમેરા ની ફરીવાર ચોરી થવા પામી હતી. સીસીટીવી કેમેરા ચોરાતા સ્મશાન સમિતિના સભ્ય દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે આવી સીસીટીવી કેમેરા ચોરાયાની અરજી કરવામાં આવી