SMC Commissioner M.Nagrajan ને ફસાવનાર ખૂદ ફસાશે | Nasirnagar Demolition
સુરત મહાનાગર પાલિકા દ્વારા વિવાદાસ્પદ નાસીરનગર ડેમોલીશન મામલે શહેરભર હાલ ખૂબ ચર્ચા ચાલી રહી છે. પહેલા ઘણા દિવસો સુધી ત્યાંના રહીશોને રસ્તા પર રઝળવા બાદ પાલીકાએ કામચલાઉ રહેણાંક તો આપ્યા છે, પણ હજી લોકો દ્વારા ત્યાં જ વસવાટની માંગ યથાવત છે. જો કે આ મામલે સસ્પેન્ડ કરાયેલા 5 અધીકારી પૈકી એક્ઝેક્યુટિવ એન્જીનીયર સુજલ પ્રજાપતિ દ્વારા તેને પોતે કમિશ્નરે સુચના આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેની વોટ્સએપ ચેટ પણ વાયરલ થતા હાલ નવો વિવાદ છેડાયો છે. જો કે શહરભરમાં એ પણ ચર્ચા છે કે માત્ર ચેટ પરથી પૂરવાર ના થાય કે આ સીધે-સીધુ કમિશ્નરની સૂચનાથી થયું છે. તેમજ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે કમિશ્રરે પોતે તો કોઈ સૂચના આપી ન હતી, કારણ કે આવી કોઈપણ કાયદેસરની સૂચના લેખીતમાં આપવામાં આવતી હોય છે, ના કે માત્ર વોટ્સએપ મારફતે. ત્યારે જોવું એ પણ રહ્યું કે આ સુજલ પ્રજાપતિનો પોતાના સસ્પેન્શનથી થયેલો ફફડાટ કેટલો યોગ્ય ઠરે છે??
#surat #nasirnagar #suratnews #smc #demolition #breakingnews #latestnews #gujaratinews #hotlinenews #whatsappchat #controversy #civicnews #gujarat #newsupdate #currentaffairs #viralnews #investigation #suratbreaking #politics #india
Udhna, Surat | Jul 16, 2026