Noida Fire: 50 પરિવારોને બચાવાયા, 2 લોકો જીવતા બળી ગયા
ઉત્તર પ્રદેશના નોઇડામાં ચાર માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગતા બે લોકોના મોત થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, સ્કૂટર ચાર્જિંગ દરમિયાન થયેલા વિસ્ફોટ બાદ આગ ફેલાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને સીડીની મદદથી આશરે 50 પરિવારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સત્તાવાર તપાસ ચાલુ છે.
#noida #noidafire #fire #breakingnews #uttarpradesh #latestnews #gujaratinews #hotlinenews #rescue #firebrigade #buildingfire #india #news #viralnews #emergency #currentaffairs #fireaccident #noidanews #trending #newsupdate