ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને મોટી રાહત મળશે
ડાયમંડ સીટી સુરત માટે ખુશીના સમાચાર સામે આવ્યા હોય તેમ ભારત અને યુકે વચ્ચે 15 જુલાઈથી અમલમાં આવનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત મળી છે. યુકેમાં જ્વેલરીની નિકાસ પર લાગતી 4 ટકા ડ્યુટી શૂન્ય થતાં સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને સીધો ફાયદો થશે. ઉદ્યોગકારોના મતે આ કરારથી વેપાર, રોકાણ અને રોજગારીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે..
.
.
.
.
.
.
.
.
#india #uk #free #trade #deal #benefit #ratnlakalar #diamondworker #surat #ssknews
Udhna, Surat | Jun 24, 2026