Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

શહેરા: નરસાણા ગામમાં સિંચાઈની સુવિધા ન હોવાથી માઈનોર કેનાલ મેળવવા માટે ગામના આગેવાનો અને ગામલોકોએ ધારાસભ્યને રજૂઆત કરી

Shehera, Panch Mahals | May 13, 2026
શહેરા તાલુકાના નરસાણા ગામે સિંચાઈની કોઈ વ્યવસ્થા ન હોવાથી નરસાણા ગ્રામ પંચાયત અને ગામજનોએ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને લેખિત રજૂઆત કરી માઈનોર કેનાલનું પાંખીયું મેળવવા માટે રજૂઆત કરી છે. ગ્રામજનોએ ધારાસભ્યને આપેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે નરસાણા ગામમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી. આજુબાજુના ગામોમાં પાણીની સુવિધા થઈ ગઈ છે,પરંતુ નરસાણા ગામ વંચિત રહી ગયું છે. ગ્રામજનોએ માંગ કરી છે કે કવાલી ગામેથી જે કેનાલનું પાખીયું પસાર થાય છે તેમાંથી નરસાણ