મણિનગર: રાયપુરથી સારંગપુર સુધી તિરંગા યાત્રા યોજાઈ
આજે બુધવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ રાયપુરથી સારંગપુર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં DYCM એ ૩૦૦ ફૂટ લાંબો ધ્વજ સાથે યાત્રાની શરુઆત કરાવી હતી.આ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.ભાજપના નેતાઓ સહિતના હાજર રહ્યા હતા.