Public App Logo
Jansamasya
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

કામરેજ: મોટા બોરસરા ગામે કેમિકલ વાળા પાણીને લઈને કીમ નદીમાં માછલીઓના મોત થયા

Kamrej, Surat | Feb 9, 2026
મોટા બોરસરા ગામ નજીકથી પસાર થતી કીમ નદીમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. આ ઘટનાથી સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાથમિક તપાસ મુજબ, જીઆઇડીસીના અનેક ઔદ્યોગિક| એકમો દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સીધું કીમ નદીમાં છોડવામાં આવે છે. આ ઝેરી પાણીના કારણે નદીમાં| માછલીઓ ટપોટપ મરી રહી છે.
કામરેજ: મોટા બોરસરા ગામે કેમિકલ વાળા પાણીને લઈને કીમ નદીમાં માછલીઓના મોત થયા - Kamrej News