જાંબુઘોડા તાલુકામાં આવેલ સરકારી જોરિયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કોલેજના NSS વિભાગ ધ્વારા કોલેજના આચાર્ય ડો.સી.બી.રાઠવાના માર્ગદર્શન અને પ્રેરણાથી ફુલપરી ગામે 6 દિવસીય ગ્રામજન જાગૃતિ અને આત્મનિર્ભર ભારત શિબિર યોજાઈ હતી.તેમાં કોલેજમાં અભ્યાસ કરતા NSS ના 50 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો જેની માહિતી તા.17 ફેબ્રુઆરી મંગળવારના રોજ સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી