Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

પારડીના કોટલાવ ગામમાં ૧૨ ફૂટના મહાકાય અજગરે મરઘાનો શિકાર કર્યો: અજગરે બચાવ માટે ગળી ગયેલો મરઘો જાતે જ બહાર કાઢ્યો,જીવદયા ગ્રુપ દ્વારા દિલધડક રેસ્ક્યુ પારડી તાલુકાના કોટલાવ ગામમાં આજે એક ભયાવહ અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ગામમાં રહેતા જયેશભાઈના ઘરની પાછળ એક ૧૨ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ મહાકાય અજગરે જયેશભાઈના ઘર આંગણેથી એક મોટા મરઘાનો શિકાર કરી તેને જીવતો ગળી લીધો હતો. ઘરની પાછળ આટલો મોટો અજગર જોઈને પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા. જયેશભાઈએ તાત્કાલિક આ અંગેની જાણ 'જીવદયા ગ્રુપ'ને કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને જીવદયા ગ્રુપના સભ્યો **યાસીન મુલતાની** અને **રિશી ઠાકુર** ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ### **ખૂબ જ આક્રમક અજગરનું સફળ રેસ્ક્યુ** ૧૨ ફૂટ લાંબો આ અજગર શિકાર કર્યા બાદ અત્યંત આક્રમક મૂડમાં હતો. તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ હતો, પરંતુ રેસ્ક્યુઅર્સ યાસીન મુલતાન�

Valsad, Valsad | Jun 27, 2026

MORE NEWS

વલસાડ જિલ્લા LCB પોલીસના કોસ્ટબલ ઉપર મારમારવાનો તથા લાંચના લાગ્યા આક્ષેપ

પ્રોહીબિશનના ગુનાહમાં આગોતરા જામીન લઈને આવેલા યુવાનને ઢોર મારમારી ૨ લાખની લાચના લાગ્યા આક્ષેપો 

પારડીના કોટલાવ ખાતે રહેતા યોગેશ પટેલને LCB કોન્સ્ટેબલએ આપી ધમકી.

આગોતરા જામીન મળવા છતાં પોલીસે જામીન ન લીધા, બે દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડીને માર્યો માર.

સમગ્ર મામલે LCB કોન્સ્ટેબલના કથિત અત્યાચારથી ઘાયલ યોગેશ પટેલ દ્રારા ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડા અને રેન્જ IGને કરાઈ ફરિયાદ.

ઘાયલ યુવાનના સનસનીખેજ આક્ષેપો બાદ LCBની કામગીરી પર ઉઠ્યા સવાલ

બાઈટ : યોગેશ પટેલ ફરિયાદી

વલસાડ જિલ્લા LCB પોલીસના કોસ્ટબલ ઉપર મારમારવાનો તથા લાંચના લાગ્યા આક્ષેપ પ્રોહીબિશનના ગુનાહમાં આગોતરા જામીન લઈને આવેલા યુવાનને ઢોર મારમારી ૨ લાખની લાચના લાગ્યા આક્ષેપો પારડીના કોટલાવ ખાતે રહેતા યોગેશ પટેલને LCB કોન્સ્ટેબલએ આપી ધમકી. આગોતરા જામીન મળવા છતાં પોલીસે જામીન ન લીધા, બે દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડીને માર્યો માર. સમગ્ર મામલે LCB કોન્સ્ટેબલના કથિત અત્યાચારથી ઘાયલ યોગેશ પટેલ દ્રારા ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડા અને રેન્જ IGને કરાઈ ફરિયાદ. ઘાયલ યુવાનના સનસનીખેજ આક્ષેપો બાદ LCBની કામગીરી પર ઉઠ્યા સવાલ બાઈટ : યોગેશ પટેલ ફરિયાદી

Valsad, Valsad | Jun 27, 2026

નાનાપોંઢાના મોટી વહિયાળ ગામેમાં ઘરના રસોડામાં ઉંદરના દરમાંથી એકસાથે ૨૨ બે મોઢાની ચાકરણ સાપનું સફળ રેસ્કયૂ કરાયું

વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં આવેલા મોટી વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં એક ઘરના રસોડામાંથી વિપુલ સંખ્યામાં સાપ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી..વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત બાદ રસોડામાં ખોદકામ કરીને નર-માદા સહિત કુલ ૨૨ સાપના પરિવારને સહી-સલામત મુક્ત કરાવી વનવિભાગના માર્ગદર્શન હેઠળ કુદરતી આવાસમાં છોડ્યા હતા..મોટી વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં રહેતા સુભાષભાઈ હરેશભાઈ ઉજાલના ઘરના રસોડામાં આવેલા ઉંદરના દરમાં 'ચાકરણ' (મુઢુળિયું) પ્રજાતિના સાપનું એક નાનું બચ્ચું જોવા મળ્યું હતું. ઘરના સભ્યોએ તાત્કાલિક આ અંગે 'વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના નાનાપોંઢા વિભાગના સભ્ય દિનેશભાઈ આર. વાયાડને જાણ કરી હતી.

દિનેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને સંસ્થાના અન્ય રેસ્કયૂઅર �

નાનાપોંઢાના મોટી વહિયાળ ગામેમાં ઘરના રસોડામાં ઉંદરના દરમાંથી એકસાથે ૨૨ બે મોઢાની ચાકરણ સાપનું સફળ રેસ્કયૂ કરાયું વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં આવેલા મોટી વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં એક ઘરના રસોડામાંથી વિપુલ સંખ્યામાં સાપ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી..વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત બાદ રસોડામાં ખોદકામ કરીને નર-માદા સહિત કુલ ૨૨ સાપના પરિવારને સહી-સલામત મુક્ત કરાવી વનવિભાગના માર્ગદર્શન હેઠળ કુદરતી આવાસમાં છોડ્યા હતા..મોટી વહિયાળ ગામના ચીંચપાડા ફળિયામાં રહેતા સુભાષભાઈ હરેશભાઈ ઉજાલના ઘરના રસોડામાં આવેલા ઉંદરના દરમાં 'ચાકરણ' (મુઢુળિયું) પ્રજાતિના સાપનું એક નાનું બચ્ચું જોવા મળ્યું હતું. ઘરના સભ્યોએ તાત્કાલિક આ અંગે 'વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના નાનાપોંઢા વિભાગના સભ્ય દિનેશભાઈ આર. વાયાડને જાણ કરી હતી. દિનેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની ગંભીરતા જોઈને સંસ્થાના અન્ય રેસ્કયૂઅર �

Valsad, Valsad | Jun 27, 2026

વલસાડનું ઐતિહાસિક ‘કલ્યાણ બાગ’ કે નશાખોરોનું નવું ‘ઓપન બાર’?

વલસાડનું ઐતિહાસિક ‘કલ્યાણ બાગ’ કે નશાખોરોનું નવું ‘ઓપન બાર’?

Valsad, Valsad | Jun 27, 2026

વલસાડ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા વિસર્જનનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 46 તાજિયા જુલુસ નીકળ્યા હતા, જેમાં 23 મોટા તેમજ અન્ય નાના તાજિયાઓ સામેલ રહ્યા હતા.
વી.ઓ. :
વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ, સુધાનગર, ધોબીતળાવ, ગ્રીન પાર્ક સહિતના વિવિધ વિસ્તારોમાંથી તાજિયા જુલુસ નીકળ્યા હતા. આ જુલુસ વલસાડના આઝાદ ચોક, પારસીવાડા માર્ગ થઈ ઔરંગા નદી સુધી પહોંચ્યા હતા જ્યાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થામાં વલસાડ સીટી પોલીસ, LCB, SOG સહિત અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ તૈનાત રહ્યા હતા.
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, DYSP, SOG PI તેમજ CITY PI સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.
સ્લગ :
મોહરમ પર્વે વલસાડમાં શાંતિપૂર્ણ રીતે તાજિયા વિસર્જન

વલસાડ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયા વિસર્જનનું જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 46 તાજિયા જુલુસ નીકળ્યા હતા, જેમાં 23 મોટા તેમજ અન્ય નાના તાજિયાઓ સામેલ રહ્યા હતા. વી.ઓ. : વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ, સુધાનગર, ધોબીતળાવ, ગ્રીન પાર્ક સહિતના વિવિધ વિસ્તારોમાંથી તાજિયા જુલુસ નીકળ્યા હતા. આ જુલુસ વલસાડના આઝાદ ચોક, પારસીવાડા માર્ગ થઈ ઔરંગા નદી સુધી પહોંચ્યા હતા જ્યાં તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થામાં વલસાડ સીટી પોલીસ, LCB, SOG સહિત અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ તૈનાત રહ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા, DYSP, SOG PI તેમજ CITY PI સહિતના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. સ્લગ : મોહરમ પર્વે વલસાડમાં શાંતિપૂર્ણ રીતે તાજિયા વિસર્જન

Valsad, Valsad | Jun 27, 2026

પારડીના કોટલાવ ગામમાં ૧૨ ફૂટના મહાકાય અજગરે મરઘાનો શિકાર કર્યો: અજગરે બચાવ માટે ગળી ગયેલો મરઘો જાતે જ બહાર કાઢ્યો,જીવદયા ગ્રુપ દ્વારા દિલધડક રેસ્ક્યુ પારડી તાલુકાના કોટલાવ ગામમાં આજે એક ભયાવહ અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ગામમાં રહેતા જયેશભાઈના ઘરની પાછળ એક ૧૨ ફૂટ લાંબો મહાકાય અજગર આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ મહાકાય અજગરે જયેશભાઈના ઘર આંગણેથી એક મોટા મરઘાનો શિકાર કરી તેને જીવતો ગળી લીધો હતો. ઘરની પાછળ આટલો મોટો અજગર જોઈને પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા. જયેશભાઈએ તાત્કાલિક આ અંગેની જાણ 'જીવદયા ગ્રુપ'ને કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને જીવદયા ગ્રુપના સભ્યો **યાસીન મુલતાની** અને **રિશી ઠાકુર** ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ### **ખૂબ જ આક્રમક અજગરનું સફળ રેસ્ક્યુ** ૧૨ ફૂટ લાંબો આ અજગર શિકાર કર્યા બાદ અત્યંત આક્રમક મૂડમાં હતો. તેના પર કાબૂ મેળવવો મુશ્કેલ હતો, પરંતુ રેસ્ક્યુઅર્સ યાસીન મુલતાન� - Valsad News