માંડવી: માંડવી મહાકાળીધામે પાતાળેશ્વર મહાદેવના મહંત દીપ્તાનંદજીએ કર્યા દર્શન, સર્વજનના સુખ-સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના
Mandvi, Kutch | Jul 14, 2026 માંડવી ખાતે નવનિર્મિત મહાકાળીધામમાં પાતાળેશ્વર મહાદેવના મહંત શ્રી દીપ્તાનંદજીએ સમી સાંજે માતા મહાકાળીના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે માતાજીના ચરણોમાં વંદન કરી સર્વ લોકોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.