Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra

અડાજણ: શહેરના પાલમાં ગુરુવારે પાણીકાપ શુક્રવારે ઓછું પ્રેશર રહેશે

Adajan, Surat | Feb 25, 2026
સુરતઃ રાંદેર ઝોનના પાલ જળવિતરણ મથક ખાતે ભૂગર્ભ ટાંકીની સફાઈ અને નવી-જૂની ટાંકીઓના જોડાણની ટેકનિકલ કામગીરીને પગલે 26 ફેબ્રુઆરીએ ગુરૂવારે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરીને કારણે ગુરૂવારે અને શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે. મરામતની આ કામગીરી પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી શુક્રવારે પાણી પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવશે, પરંતુ ટેકનિકલ કારણોસર શુક્રવારે પણ પાણી ખૂબ જ ઓછા પ્રેશરથી મળશે તેમ જણાવાયું છે.
અડાજણ: શહેરના પાલમાં ગુરુવારે પાણીકાપ શુક્રવારે ઓછું પ્રેશર રહેશે - Adajan News