Public App Logo
Profile Picture

gujarat karobar news

@gujaratkarobar
378Followers
1Following
Umargam; તુંબ માં સ્થિત અદાણી કંપનીમાં ડ્રાઇવરો ની માંગો ને લઈને આક્રોશ બાદ, કોન્ટ્રાકટર parimand ભાઈ એ કર્યો ખુલાસો.. કામદારો ને સોમવાર સુધી પગાર ચૂકતે કરવામાં આવશે, જુલાઈ મહિના સુધી નો પગાર અપાઈ ગયો છે, કમ્પની ના નવા નિયમો મુજબ ડ્રાઇવરો ને ફાયદો થાય તે દિશામાં વિચારણા, નવા ટેરિફ નિયમો માં ફાયદા હોવાનું જણાવ્યું.. ૧૦ વર્ષ થી ડ્રાઇવરો સંકળાયેલા છે સાંભળો શું કહ્યું parimnad sinhe .. journalist Anish shekh 9924678348
Umargam:  ઉમરગામના તુંબ ગામે આવેલી adani ports, and Logistics કંપની ના ડ્રાઇવરોના આક્ષેપો , દોડ મહિનાથી પગાર ન મળતા આક્રોશ, શાંતિ પૂર્ણ માહોલમાં કામદારો નું વિરોધ પ્રદર્શન, કામદારોની ન્યાય માટેની માંગ . Adani જેવી પ્રતિષ્ઠિત કંપની ના ઉચ્ચ હોદ્દે દારોએ આ બાબતે અવશ્ય વિચારવું જોઈએ..! અને તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવું જોઈએ Journalist Anish shekh 9924678348
Umargam: સંજાણ બાય પાસ રોડ પર ટ્રક ફસાયા, રોડ ઉપર ખાડા પડીજતા વાહનો ફસાયા, સંજાણ બાય પાસ રોડનું એક વર્ષ પેહલા 
ખાતમુહરત કરવામાં આવ્યું હતું પણ આજ દિન સુધી એક ઇંચ કામ થયું નથી..! જનતા હેરાન પરેશાન..! Journalist Anish shekh 
9924678348. .. આ બાબતે જનતા કમેન્ટ માં પોતાનું મંતવ્ય જરૂર જણાવે
તંત્ર ઊંઘમાં, મંત્રીઓ ગેલમાં, અને જનતા હેરાન પરેશાન..valsad RNB ની બેદરકારી વરસાદ પેહલા રોડ બનાવવા ના વાયદા માત્ર પોકળ સાબિત..! સંજાણ બાયપાસ રોડ બન્યો બિસ્માર
જય અંબે નવયુવક મંડળ અને જય અંબે મહિલા યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અપીલ, તા: 9/8/2026 રવિ વારના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે..! Journalist Anish shekh 9924678348
વલસાડ બંદર રોડ ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા ત્રણ યુવકોનું સફળ રેસ્ક્યુ
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વલસાડ નગરપાલિકાની ફાયરની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઉમરગામ ના ટીંભી માં ડેપ્યુટી સરપંચ ના રાજીનામા સમાચાર ચલાવ્યા બાદ જનતાએ કમેન્ટ નો વરસાદ કર્યો.. કમેન્ટ પરથી જાણી શકાય છે લોકો માં ડેપ્યુટી સરપંચ પ્રત્યે કેટલું નારાજગી છે..? . જુવો જનતાએ શું કહ્યું. ?
રાકેશ ભાઈ રાય ના પુત્ર ધ્રુવિત રાયે પહેલી વાર બ્લડ ડોનેશન કર્યું, અને રાકેશ ભાઈ રાયે 41 મી વખત બ્લડ ડોનેશન કરી દેશ હિતમાં પોતાનું યોગદાન આપ્યું..!
સુરત થી બદલી થઇને વાપી માં આવેલા GRPના સુનિલ ભાઈ વહીવટ દાર હોવાનું વિક્રમ ભાઈ એ જણાવ્યું..! વિક્રમ ભાઈ પણ વહીવટ દાર છે તેવું જાણવા મળી રહ્યું છે..! હાલમાં ઉમરગામ થી સુરત સુધી રેલવે નો વહીવટ સુનિલ ભાઈ ના હાથ માં છે..! સુરતના રાહુલ, મુકેશ, અને જીતુ કોણ..? સુનિલ ભાઈ પણ સુરત થી બદલી થઇને આવ્યા છે..? વિચારવા જેવું છે..! Grp પી ની પોલ GRP નાજ અધિકારીઓ ખોલી રહ્યા છે..! JOURNALIST Anish shekh 9924678348
Umargam; ભીલાડ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નો ૧ ડબ્બો પટરી ની નીચે ઉતારી જવાની ઘટના, ટ્રેન ધીમી ગતિએ હતી જેથી કોઈ જાન હાની સર્જાઈ ન હતી.. રેલવે તંત્ર એ કામગીરી હાથ ધરી
ઉમરગામ તાલુકાના ટીંભી માંછીવાડ ગામની આ પરિસ્થિતિ અને લોકોનો આક્રોશ ખરેખર ચિંતાજનક છે. મુશ્કેલ સમયમાં જ્યારે સ્થાનિક નેતાઓ કે સરપંચ સમયસર ન પહોંચે, ત્યારે લોકોની લાચારી અને ગુસ્સો આવવો સ્વાભાવિક છે.

વારોલી નદીના પાણી ફરી વળતા ટીંભી માછીવાડમાં ભારે તારાજી સર્જાઈ છે.આપત્તિના સમયે સરપંચ કે જવાબદાર નેતાઓ હાજર ન રહેતા લોકોમાં લાચારી અને આક્રોશ જોવા મળ્યો છે

લોકોએ સરકાર પાસે તાત્કાલિક સહાય અને મદદની માગણી કરી છે.યુવાનોની બહાદુરીપ્રશાસન પહોંચે તે પહેલાં ગામના સાહસિક યુવાનોએ જીવના જોખમે પૂરના પાણીમાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ યુવાનોએ પોતાની સૂઝબૂઝથી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

<nis:link nis:type=tag nis:id=india nis:value=india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trending nis:value=trending nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=like4like nis:value=like4like nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=explore nis:value=explore nis:enabled=true nis:link/>
Umargam: ટીંભી ગામના ડેપ્યુટી સરપંચ અને સરપંચના રાજીનામા ની માંગ કરતા ગામના લોકો..! પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ ન લીધી હોવાના આક્ષેપો..! આ બાબતે દર્શકો કમેન્ટ માં પોતાનું મંતવ્ય અવશ્ય આપે..! Journalist Anish shekh 9924678348
ઉમરગામ રેલવે સ્ટેશન પર દારૂની હેરાફેરી જુવો લાઇવ દ્રશ્યો
ભીલાડ થી આ દારૂનો જથ્થો ઉમરગામ રેલવે સ્ટેશન લવાયો, 
તા:27/7/2026. રાત્રે 10:59.  શું GRP આ લોકો ને પકડીને
 કાર્યવાહી કરશે ? જેતે સમયે grp વાપીના વિક્રમ ભાઈ નામના
 કર્મચારી ને ફરિયાદ કરવામાં આવી હતી..,! Journalist Anish shekh 9924678348
Umargam: મુસ્લિમ યંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજાણ બંદર ખાતે પ્રાથમિક શાળામાં છતરિ નું વિતરણ કરવામાં આવ્યું..! મુસ્લિમ આગેવાનો અને ટ્રસ્ટ ના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Valsad: વલસાડની કાળરાત્રિ બાદ વહી શ્રદ્ધાની સરવાણી: પૂરગ્રસ્તોના આંસુ લૂછવા પત્રકારોના પત્નીઓનું 'સહેલી ગ્રુપ' બન્યું તારણહાર, તારાજી વચ્ચે માતૃત્વનો સ્પર્શ: સર્વસ્વ ગુમાવી ચૂકેલા પરિવારોના ઘા પર મલમ લગાવતું પત્રકાર પરિવારનું 'સહેલી ગ્રુપ'
Journalist Anish shekh 9924678348
Umargam: ટીંભી ગામે યુવાનો નો આક્રોશ કેમ હતો.. સાંભળો હકીકત.. l! Journalist Anish shekh 9924678348
Umargam: લોકોની રજૂઆત હતી કે ડેપ્યુટી સરપંચ ની વાત મૂકો..! જુવો લાઇવ જનતા ની વચે ડેપ્યુટી સરપંચ અને લોકો સાથે વાતચિંત, ડેપ્યુટી સરપંચ કહે છે કે NDRF ની ટીમ ડરી ગઈ હતી, છેલ્લે સુધી જરૂર જોજો  અને પછી કમેન્ટ કરજો.. JOURNALIST Anish shekh 9924678348
आज लोकसभा में एंटी पेपर लीक बिल पास हो गया।

लेकिन दुख की बात यह है कि युवाओं के भविष्य को सुरक्षित करने वाले इस ऐतिहासिक कानून के खिलाफ कांग्रेस और पूरे विपक्ष ने वोट देकर अपना असली चेहरा देश के सामने उजागर कर दिया।

जो पेपर लीक माफियाओं पर कार्रवाई के खिलाफ खड़े हों, वे युवाओं के हितैषी नहीं हो सकते। सांसद धवल पटेल का कॉन्ग्रेस पे बड़ा प्रहार 
Journalist Anish shekh 9924678348
Umargam: ઉમરગામ ના બોરલાઈ ગામની વાડીમાં પૂરમાં તણાવાથી 50 થી 60 ભેંસો મૃત્યુ પામી, 5 થી 6 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતા તબેલા ના માલિકે કોઈ જાતની દફનવિધિ કરવાની યોગ્ય કામગીરી ન કરતા ભેંસો , ડી કમ્પોઝ થતા ગામમાં બદબુ ફેલાવા લાગી, ગામમાં આરોગ્ય સામે જોખમ ઉભું થતા ગામના લોકો વાડીપર દોડી આવ્યા, વાડી ડોક્ટર દસની હોય તેવું લોકો એ જણાવ્યું, ડોક્ટર દાસ અધિકારીઓ નું પણ માનતા નથી, રોગચાળો ફેલાવવા નો ભય.. journalist Anish shekh 9924678348
Umargam: મુસ્લિમ યંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજાણ બંદર ખાતે પ્રાથમિક શાળામાં છતરિ નું વિતરણ કરવામાં આવ્યું..! મુસ્લિમ આગેવાનો અને ટ્રસ્ટ ના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Umargam: ટીંભી ગામના ડેપ્યુટી સરપંચ અને સરપંચના રાજીનામા ની માંગ કરતા ગામના લોકો..! પૂર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત પણ ન લીધી હોવાના આક્ષેપો..! આ બાબતે દર્શકો કમેન્ટ માં પોતાનું મંતવ્ય અવશ્ય આપે..! Journalist Anish shekh 9924678348
Umargam: ઉમરગામ ના બોરલાઈ ગામની વાડીમાં પૂરમાં તણાવાથી 50 થી 60 ભેંસો મૃત્યુ પામી, 5 થી 6 દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતા તબેલા ના માલિકે કોઈ જાતની દફનવિધિ કરવાની યોગ્ય કામગીરી ન કરતા ભેંસો , ડી કમ્પોઝ થતા ગામમાં બદબુ ફેલાવા લાગી, ગામમાં આરોગ્ય સામે જોખમ ઉભું થતા ગામના લોકો વાડીપર દોડી આવ્યા, વાડી ડોક્ટર દસની હોય તેવું લોકો એ જણાવ્યું, ડોક્ટર દાસ અધિકારીઓ નું પણ માનતા નથી, રોગચાળો ફેલાવવા નો ભય.. journalist Anish shekh 9924678348
Umargam; ભીલાડ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નો ૧ ડબ્બો પટરી ની નીચે ઉતારી જવાની ઘટના, ટ્રેન ધીમી ગતિએ હતી જેથી કોઈ જાન હાની સર્જાઈ ન હતી.. રેલવે તંત્ર એ કામગીરી હાથ ધરી
Umargam: ટીંભી ગામે યુવાનો નો આક્રોશ કેમ હતો.. સાંભળો હકીકત.. l! Journalist Anish shekh 9924678348
Valsad: વલસાડની કાળરાત્રિ બાદ વહી શ્રદ્ધાની સરવાણી: પૂરગ્રસ્તોના આંસુ લૂછવા પત્રકારોના પત્નીઓનું 'સહેલી ગ્રુપ' બન્યું તારણહાર, તારાજી વચ્ચે માતૃત્વનો સ્પર્શ: સર્વસ્વ ગુમાવી ચૂકેલા પરિવારોના ઘા પર મલમ લગાવતું પત્રકાર પરિવારનું 'સહેલી ગ્રુપ'
Journalist Anish shekh 9924678348