કંપની સામે ખોટા અને ભ્રામક આક્ષેપો અંગે હાઈકોર્ટનો કડક વલણ,
સરીગામની કંપની સામે અરજદાર સત્યજીત પારસ નાથ રાય દ્વારા દાખલ કરેલી PIL હાઇકોર્ટે 18 ઓગસ્ટ ના રોજ ફગાવી દીધી, અરજદાર ને રૂ.1 લાખનો દંડ ( ખર્ચ ) પેટે ચૂકવવા હુકમ કર્યો.. વધુ એહવાલ ટૂંક સમયમાં જોવા માટે અમારી ચેનલ ને ફોલો કરો
Journalist Anish shekh 9921678348 સાચો ને પાકો ગુજરાતી
Valsad, Valsad | Sep 10, 2026