સરીગામમાં બાલા રાયના આંગણે ગુંજ્યો ‘નંદ ઘેર આનંદ ભયો’નો નાદ
સરીગામમાં બાલા રાય (ઉર્ફે મનીષ રાય)ના નિવાસસ્થાને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી,નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિથી કાર્યક્રમ બન્યો વિશેષ,
દર્શન કરી પ્રાર્થના કરી આશીર્વાદ લીધા હતા, journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Sep 5, 2026