ભ્રૂણ હત્યા બાબતે અનિલ જોશીના નામ સાથે સંજય સિંહે રાજપૂતે પોસ્ટ વાયરલ કરી હતી પછી શું થયું..?કોણ છે અનિલ જોશી..? ભ્રૂણ હત્યા કરાવતો હોય તો સંજયસિંહ ની પોસ્ટ બાદ તપાસ થઈ..? કે બાકી..? અને જો અનિલ જોશી સાચો હોય તો તેને સંજય સિંહ રાજપૂત સામે કેમ ફરિયાદ ન કરી..? હવે બનાસકાંઠા પોલીસે સંજય સિંહ રાજપૂતે અપલોડ કરેલી તમામ પોસ્ટ ની તપાસ કરવી જોઈએ..! જેથી સાચી હકીકત સામે આવે..! Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Sep 4, 2026