નવોદિત વિચાર સમાચારના અનીશ શેખના અહેવાલ બાદ કાર્યવાહી
બનાસકાંઠા LCB અને સ્થાનિક જાગૃત નાગરિકોની મદદથી સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરી તોડ કરતા હોવાના આક્ષેપમાં સંજયસિંહ રાજપૂત પોલીસની કસ્ટડીમાં
FIRની સંપૂર્ણ વિગતો, લાગુ કરવામાં આવેલી કાયદાકીય કલમો અને સમગ્ર મામલાની હકીકત ટૂંક સમયમાં નવોદિત વિચાર સમાચાર દ્વારા પ્રકાશિત કરવામાં આવશે. Journalist Anish shekh 9924678348 )
Valsad, Valsad | Sep 11, 2026