Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ધંધુકા: તુલસી નિરાધાર ગૌશાળાની સમસ્યાનો ઉકેલ: પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા કોરવેસ નખાવાયા, પાણીની લાઈનની પણ સુવિધા અપાઈ.

Dhandhuka, Ahmedabad | Jul 14, 2026
*ધંધુકા તુલસી નિરાધાર ગૌશાળાની સમસ્યાનો ઉકેલ: પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા કોરવેસ નખાવાયા, પાણીની લાઈનની પણ સુવિધા અપાઈ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે રાણપુર રોડ પર આવેલી તુલસી નિરાધાર ગૌશાળાના માર્ગ પર વારંવાર વરસાદી પાણી ભરાઈ જતાં પીડિત ગાયમાતાને ગૌશાળા સુધી લઈ જવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગે ગૌશાળાના સંચાલક તુલશીમાસીબાએ રજૂઆત કરતાં ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારુલબેન આદેશરાના માર્ગદર્શન અને સૂચનાથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી