Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

कल दाहोद नगर के इतिहास में ऐतिहासिक घटना होने जा रही है बाला गुरुजी मुख्य पुजारी श्री महाकालेश्वर मंदिर उज्जैन दाहोद नगर के श्री वीरभद्र कावड़ यात्रा में इंद्र भाई करमचंद के आह्वान पर दाउदनगर में बदल रहे हैं पधार रहे हैं अति भव्य संख्या में बाजार कर इस कावड़ यात्रा को सफल बनाएं और बाला गुरु जी का और बाबा महाकाल का आशीर्वाद प्राप्त करें। प्रस्थान:- मनकामेश्वर महादेव मंदिर से केदारनाथ महादेव मंदिर काली डेम। समय:- सुबह 10:00 बजे। बोल बम 🚩🙌🏻

Dohad, Dahod | Aug 15, 2026

MORE NEWS

Car Delivery shoot

Car Delivery shoot

Dohad, Dahod | Aug 16, 2026

છેલ્લા 1 વર્ષથી રાજકોટ જિલ્લા મેટોડા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમા ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં દાહોદ એલસીબી પોલીસ પણ જોતરાઈ હતી જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે આરોપીt રાજવીર ભરતભાઈ ઉર્ફે ભાચુભાઈ ભાભોર (રહે. આંબલી ખજુરીયા ગામ, મિનામા ફળીયુ, તા.ગરબાડા જી.દાહોદ) ને તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આરોપીએ તેના સાગરીતો સાથે મળીને મેટોડા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમા ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આ બાબતે મેટોડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા 1 વર્ષથી રાજકોટ જિલ્લા મેટોડા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમા ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં દાહોદ એલસીબી પોલીસ પણ જોતરાઈ હતી જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે આરોપીt રાજવીર ભરતભાઈ ઉર્ફે ભાચુભાઈ ભાભોર (રહે. આંબલી ખજુરીયા ગામ, મિનામા ફળીયુ, તા.ગરબાડા જી.દાહોદ) ને તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આરોપીએ તેના સાગરીતો સાથે મળીને મેટોડા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમા ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આ બાબતે મેટોડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dohad, Dahod | Aug 16, 2026

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ગતવર્ષે એક નરાધમે ૧૦ વર્ષની સગીર બાળકી પર ગંભીર જાતીય અત્યાચારના આરોપીને લીમખેડાની નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજાની સાથે સાથે સગીરાના પરિવારજનોને રૂપીયા ૧૦,૫૦,૦૦૦નું વળતર ચુકવવાનો ઐતિહાસીક હુકમ કરતાં પરિવારજનોને ખરા અર્થમાં ન્યાય તંત્રએ ન્યાય આપ્યો છે અને આરોપીઓ સામે ધાક બેસાડતો કોર્ટે ચુકાદો આપતાં સૌ કોઈમાં સંતોષની લાગણી જાેવા મળી હતી.

ઝાલોદના જેતપુર ગામે ખેડા ફળિયામાં રહેતો આરોપી રાજાભાઈ ઉર્ફે રાજેશ મિનેશભાઈ ડામોરે તારીખ ૦૧.૧૦.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન લીમખેડા તાલુકામાં રહેતી એક ૧૦ વર્ષિય સગીરા ઉપર ગંભીર જાતિય અત્યાચાર કર્યાે હતો. આ ગુના સબબ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાંઈ હતી. આ સમગ્ર કેસ લીમખેડાની એડીશ્નલ સેસન્સ એન્ડ સ્પેશીયલ (પોક્સો) કોર્ટમાં ચાલતો હતો. આ કેસમાં આરોપી સામે સરકારી વકીલ એસ.બી. ચૌહાણ દ્વારા તથા પોલીસ તંત્ર દ્વારા આરોપી સામે સમયમર્યાદામાં પુરાતા પુરાવાઓ ર

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ગતવર્ષે એક નરાધમે ૧૦ વર્ષની સગીર બાળકી પર ગંભીર જાતીય અત્યાચારના આરોપીને લીમખેડાની નામદાર કોર્ટે આરોપીને આજીવન કેદની સજાની સાથે સાથે સગીરાના પરિવારજનોને રૂપીયા ૧૦,૫૦,૦૦૦નું વળતર ચુકવવાનો ઐતિહાસીક હુકમ કરતાં પરિવારજનોને ખરા અર્થમાં ન્યાય તંત્રએ ન્યાય આપ્યો છે અને આરોપીઓ સામે ધાક બેસાડતો કોર્ટે ચુકાદો આપતાં સૌ કોઈમાં સંતોષની લાગણી જાેવા મળી હતી. ઝાલોદના જેતપુર ગામે ખેડા ફળિયામાં રહેતો આરોપી રાજાભાઈ ઉર્ફે રાજેશ મિનેશભાઈ ડામોરે તારીખ ૦૧.૧૦.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન લીમખેડા તાલુકામાં રહેતી એક ૧૦ વર્ષિય સગીરા ઉપર ગંભીર જાતિય અત્યાચાર કર્યાે હતો. આ ગુના સબબ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાંઈ હતી. આ સમગ્ર કેસ લીમખેડાની એડીશ્નલ સેસન્સ એન્ડ સ્પેશીયલ (પોક્સો) કોર્ટમાં ચાલતો હતો. આ કેસમાં આરોપી સામે સરકારી વકીલ એસ.બી. ચૌહાણ દ્વારા તથા પોલીસ તંત્ર દ્વારા આરોપી સામે સમયમર્યાદામાં પુરાતા પુરાવાઓ ર

Dohad, Dahod | Aug 16, 2026

લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનક અકસ્માત:દાહોદના માતા-પુત્ર અને દાદીના મોત, ટેન્કર ચાલક ફરાર

મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના તળાવ ફળિયુંના રહેવાસી વતની છે. મૃતકોમાં કાર ચાલક હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ, તેની પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ અને તેની દાદી સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ સિત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલી કાર સાથે હરિગરના મુવાડા ગામ નજીક ટેન્કરની અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય લ�

લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનક અકસ્માત:દાહોદના માતા-પુત્ર અને દાદીના મોત, ટેન્કર ચાલક ફરાર મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના તળાવ ફળિયુંના રહેવાસી વતની છે. મૃતકોમાં કાર ચાલક હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ, તેની પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ અને તેની દાદી સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ સિત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલી કાર સાથે હરિગરના મુવાડા ગામ નજીક ટેન્કરની અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય લ�

Dohad, Dahod | Aug 16, 2026

​દાહોદ પોલીસનો 20 KM સુધી ફિલ્મી ઢબે પીછો: કઠલાથી રામપુરા સુધી દોડાવી ₹64 લાખના અફીણ ભરેલી સ્કોર્પિયો ઝડપી! #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

​દાહોદ પોલીસનો 20 KM સુધી ફિલ્મી ઢબે પીછો: કઠલાથી રામપુરા સુધી દોડાવી ₹64 લાખના અફીણ ભરેલી સ્કોર્પિયો ઝડપી! #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

Dohad, Dahod | Aug 16, 2026

कल दाहोद नगर के इतिहास में ऐतिहासिक घटना होने जा रही है बाला गुरुजी मुख्य पुजारी श्री महाकालेश्वर मंदिर उज्जैन दाहोद नगर के श्री वीरभद्र कावड़ यात्रा में इंद्र भाई करमचंद के आह्वान पर दाउदनगर में बदल रहे हैं पधार रहे हैं अति भव्य संख्या में बाजार कर इस कावड़ यात्रा को सफल बनाएं और बाला गुरु जी का और बाबा महाकाल का आशीर्वाद प्राप्त करें। प्रस्थान:- मनकामेश्वर महादेव मंदिर से केदारनाथ महादेव मंदिर काली डेम। समय:- सुबह 10:00 बजे। बोल बम 🚩🙌🏻 - Dohad News