માંડવી: શિક્ષણ વ્યવસ્થા પર AAP નેતા કૈલાશદાન ગઢવીના વેધક સવાલ
Mandvi, Kutch | Jun 2, 2026 શિક્ષણ વ્યવસ્થા પર AAP નેતા કૈલાશદાન ગઢવીના વેધક સવાલ આમ આદમી પાર્ટીના નેતા કૈલાશદાન ગઢવીએ શિક્ષણ વ્યવસ્થાને લઈને સરકાર સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પંજાબમાં AAP સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વધુમાં વધુ શિક્ષિત લોકો રાજકારણમાં આગળ આવે તે સમયની માંગ છે. કૈલાશદાન ગઢવીએ ગુજરાત સરકારની કામગીરી પર પણ આકરા પ્રહારો કરતા શિક્ષણ, રોજગાર અને સરકારી નીતિઓ અંગે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્ય