Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

માંડવી: શિક્ષણ વ્યવસ્થા પર AAP નેતા કૈલાશદાન ગઢવીના વેધક સવાલ

Mandvi, Kutch | Jun 2, 2026
શિક્ષણ વ્યવસ્થા પર AAP નેતા કૈલાશદાન ગઢવીના વેધક સવાલ આમ આદમી પાર્ટીના નેતા કૈલાશદાન ગઢવીએ શિક્ષણ વ્યવસ્થાને લઈને સરકાર સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પંજાબમાં AAP સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે વધુમાં વધુ શિક્ષિત લોકો રાજકારણમાં આગળ આવે તે સમયની માંગ છે. કૈલાશદાન ગઢવીએ ગુજરાત સરકારની કામગીરી પર પણ આકરા પ્રહારો કરતા શિક્ષણ, રોજગાર અને સરકારી નીતિઓ અંગે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્ય