ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના અનુસંધાને DCP ઝોન-2 પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે રથયાત્રાના રૂટ પર આવેલા, AMC દ્વારા ચિહ્નિત, ભયજનક મકાનોના ધાબા પર ચડશો નહીં. આ અપીલનું પાલન કરીને સુરક્ષિત અને સુખરૂપ રથયાત્રામાં સહભાગી બનો.
[Ahmedabad Police, Gujarat Police, DCP Zone-2, Rathyatra]
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #ahmedabadpolice #rathyatra #awareness
ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના અનુસંધાને DCP ઝોન-2 પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે રથયાત્રાના રૂટ પર આવેલા, AMC દ્વારા ચિહ્નિત, ભયજનક મકાનોના ધાબા પર ચડશો નહીં. આ અપીલનું પાલન કરીને સુરક્ષિત અને સુખરૂપ રથયાત્રામાં સહભાગી બનો.
[Ahmedabad Police, Gujarat Police, DCP Zone-2, Rathyatra]
#ahmedabad #dcpzone2 #ahmedabadpolice #ahmedabadpolice #rathyatra #awareness - Ahmadabad City News