સુરેન્દ્રનગર વડવાળા ધામ દુધરેજ ખાતે શીતલ ગૌશાળા નું મોરારીબાપુના લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યના સંતો મહંતો મંડલેશ્વર અને દ્વારકા પીઠના શંકરાચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગૌશાળા નું લોકાર્પણ કરાયું ત્યારબાદ ધર્મસભા યોજાઈ