લખતર: લખતર શહેર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ ચેરમેન દ્વારા તેમના ઉપર થયેલ અત્યાચારને લઇ પ્રતિક્રિયા આપી
લખતર શહેરના નિવાસી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બાળ અને મહિલા વિકાસ આરસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલા દ્વારા પદ અધિકારી અને અધિકારી વચ્ચે થયેલ બબાલને લઈ આ જ દિવસ સુધી કોઈ જાતની કાર્યવાહી ના કરતા પ્રતિક્રિયા આપે નંદુબેન વાઘેલા દ્વારા પોલીસ ધારાસભ્ય મંત્રીઓ તેમજ દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી