માંડવી: 12 વર્ષના અવિરત જનસેવાના અવસરે PM મોદીના દીર્ઘાયુ માટે ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે એ પ્રાર્થના કરી
Mandvi, Kutch | Jun 10, 2026 દેશસેવામાં લાંબો અને સાતત્યપૂર્ણ સમય વિતાવનાર તથા સતત 12 વર્ષ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપનાર Narendra Modiના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે માંડવીના ધારાસભ્ય Aniruddh Daveએ પૂજ્યશ્રી દિપકભાઈના આશીર્વાદ પ્રાપ્ત કરી વિશેષ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ, સુશાસન અને જનકલ્યાણ માટે થયેલા કાર્યોને યાદ કરી તેમના લાંબા આયુષ્ય અને સતત જનસેવા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.