Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ દ્વારા “સ્ટ્રેંધનિંગ એડેપ્ટીવ રીસર્ચ ઇન એગ્રો-ક્લાયમેટીક ઝોન્સ ઓંફ એ.એ.યુ.” યોજના અંતર્ગત મધ્ય ગુજરાતના ખેડૂતો માટે નાગલી પાક માટે પરીસંવાદ યોજાયો* દાહોદ મુકામે આવેલ આણંદ કૃષિ યુનિવર્સીટીનું કૃષિ સંશોધન કેન્દ્ર જે મુવાલિયા ફાર્મ તરીકે ખેડૂતોમાં લોકપ્રિય છે ત્યાં પરીસંવાદ યોજાયો હતો. આ દરમ્યાન ચોમાસું ઋતુમાં નાગલી તેમજ કોદરા પાક પર રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાના અખતરાઓ અને વિવિધ સંશોધિત જાતનું બીજ ઉત્પાદન કાર્યકમ લેવામાં આવે છે. ખેડૂતોમાં હલકા ધાન્ય પાકો પ્રત્યે જાગૃતિ ફેલાય અને ખેડૂત આ પ્રાચીન પાક તરફ પાછા વળે તે હેતુસર કૃષિ સંશોધન કેન્દ્ર, આ. કૃ. યુ., મુવાલિયા ફાર્મ, દાહોદ દ્વારા તારીખ ૦૫/૦૬/૨૦૨૬ અને ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ “સ્ટ્રેંધનિંગ એડેપ્ટીવ રીસર્ચ ઇન એગ્રો-ક્લાયમેટીક ઝોન્સ ઓંફ એ.એ.યુ.” યોજના અંતર્ગત યોજાયેલ પરિસંવાદમાં મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, ખેડા જીલ્લાના અનુક્રમે લીમખેડા તા�

Dohad, Dahod | Jun 10, 2026

MORE NEWS

અમેરિકા અને ઇરાન વચ્ચે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો આખરે સુખદ અંત આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ' પર આ ઐતિહાસિક શાંતિ સમજૂતીની સત્તાવાર જાહેરાત કરી છે, જેના પર આગામી શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં ઔપચારિક મહોર મારવામાં આવશે.

આ ડીલ અંતર્ગત બંને દેશો વચ્ચે 60 દિવસ માટે યુદ્ધવિરામ લાગુ થશે અને ત્યારબાદ પરમાણુ કરાર માટે આગળની વાતચીત શરૂ કરાશે. ટ્રમ્પે વૈશ્વિક વેપાર માટે એક મોટી જાહેરાત કરતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને ટોલ-ફ્રી ખોલવાની અને ત્યાંથી અમેરિકન નૌસેનાની ઘેરાબંધી હટાવવાની જાહેરાત કરી છે, જેથી દુનિયાભરના જહાજો માટે ક્રૂડ ઓઇલનો બિઝનેસ ફરી સરળતાથી શરૂ થઇ શકશે.

અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતી | 107 દિવસનું યુદ્ધ સમાપ્ત | ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરાત | 60 દિવસનું યુદ્ધવિરામ | સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું

અમેરિકા અને ઇરાન વચ્ચે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો આખરે સુખદ અંત આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ' પર આ ઐતિહાસિક શાંતિ સમજૂતીની સત્તાવાર જાહેરાત કરી છે, જેના પર આગામી શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં ઔપચારિક મહોર મારવામાં આવશે. આ ડીલ અંતર્ગત બંને દેશો વચ્ચે 60 દિવસ માટે યુદ્ધવિરામ લાગુ થશે અને ત્યારબાદ પરમાણુ કરાર માટે આગળની વાતચીત શરૂ કરાશે. ટ્રમ્પે વૈશ્વિક વેપાર માટે એક મોટી જાહેરાત કરતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ને ટોલ-ફ્રી ખોલવાની અને ત્યાંથી અમેરિકન નૌસેનાની ઘેરાબંધી હટાવવાની જાહેરાત કરી છે, જેથી દુનિયાભરના જહાજો માટે ક્રૂડ ઓઇલનો બિઝનેસ ફરી સરળતાથી શરૂ થઇ શકશે. અમેરિકા-ઇરાન શાંતિ સમજૂતી | 107 દિવસનું યુદ્ધ સમાપ્ત | ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરાત | 60 દિવસનું યુદ્ધવિરામ | સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું

Dohad, Dahod | Jun 15, 2026

"મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છુ" : – કૃષિમંત્રી રમેશ કટારા

ગોધરાના કાર્યક્રમ દરમિયાન કરાયેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે કૃષિમંત્રી રમેશ કટારાએ જાહેરમાં શિક્ષક સમાજની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના પ્રત્યે હંમેશા માન-આદર રહ્યો છે. પોતાના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલથી માફી માંગતા તેમણે સ્પષ્ટ કર્યું કે, શિક્ષક સમાજનું અપમાન કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો.

#RameshKatara #Teachers #GujaratPolitics #Education #dahod

"મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છુ" : – કૃષિમંત્રી રમેશ કટારા ગોધરાના કાર્યક્રમ દરમિયાન કરાયેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે કૃષિમંત્રી રમેશ કટારાએ જાહેરમાં શિક્ષક સમાજની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના પ્રત્યે હંમેશા માન-આદર રહ્યો છે. પોતાના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલથી માફી માંગતા તેમણે સ્પષ્ટ કર્યું કે, શિક્ષક સમાજનું અપમાન કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. #RameshKatara #Teachers #GujaratPolitics #Education #dahod

Dohad, Dahod | Jun 15, 2026

દાહોદ શહેરમાં આવેલ રીધમ સોસાયટીમાંથી એકજ રાત્રીમાંથી એકસાથે બે મોટરસાઈકલોની ચોરી થતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી ચોરી, લુંટ, ઘરફોડ, ચોરી વાહન ચોરી વિગેરે જેવા ગુન્હાઓમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. આ તમામ ગુન્હાઓમાં જાણે ગુન્હેગારો પોલીસને જાહેરમાં પડકાર ફેંકતી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે દાહોદમાં વાહન ચોરીના બનાવો પણ વધી રહ્યાં છે. દાહોદ શહેરમાં જુના ઈન્દૌર રોડ વિસ્તારમાં આવેલ રિધમ સોસાયટીમાં ગત તા.૧૨મી જુનના રોજ મોટરસાઈકલ ચોરીની ઘટના સામે આવી છે જેમાં રામલખમ રામહેત મીણા તથા અજેન્દ્રકુમાર હીરાલાલ મોઢીયાનાઓની પોતપોતાની મોટરસાઈકલ તેઓએ પોતાના ઘરના આંગણમાં લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલોની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રામલખન રામહેત મીણાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધા�

દાહોદ શહેરમાં આવેલ રીધમ સોસાયટીમાંથી એકજ રાત્રીમાંથી એકસાથે બે મોટરસાઈકલોની ચોરી થતાં વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા મહિનાઓથી ચોરી, લુંટ, ઘરફોડ, ચોરી વાહન ચોરી વિગેરે જેવા ગુન્હાઓમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. આ તમામ ગુન્હાઓમાં જાણે ગુન્હેગારો પોલીસને જાહેરમાં પડકાર ફેંકતી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે દાહોદમાં વાહન ચોરીના બનાવો પણ વધી રહ્યાં છે. દાહોદ શહેરમાં જુના ઈન્દૌર રોડ વિસ્તારમાં આવેલ રિધમ સોસાયટીમાં ગત તા.૧૨મી જુનના રોજ મોટરસાઈકલ ચોરીની ઘટના સામે આવી છે જેમાં રામલખમ રામહેત મીણા તથા અજેન્દ્રકુમાર હીરાલાલ મોઢીયાનાઓની પોતપોતાની મોટરસાઈકલ તેઓએ પોતાના ઘરના આંગણમાં લોક મારી પાર્ક કરી હતી. આ બંન્ને મોટરસાઈકલોને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બંન્ને મોટરસાઈકલોની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે રામલખન રામહેત મીણાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધા�

Dohad, Dahod | Jun 14, 2026

દેવગઢ બારીયા પોલીસને મળી મોટી સફળતા ચોરીની પાંચ મોટર સાયકલ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો

દેવગઢ બારીયા પોલીસને મળી મોટી સફળતા ચોરીની પાંચ મોટર સાયકલ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો

Dohad, Dahod | Jun 14, 2026

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલતના કારણે નિર્દષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની માર્ગ અકસ્માત નિવારણના ઝુંબેશ કાર્યક્રમમાં જિલ્લામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યો તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી જુનના રોજ ધાનપુરના ગાંગરડી ફળિયા ગામે વાખળ ફળિયામાં રહેતાં માનસીંગભાઈ શકરાભાઈ આમલીયાર ગત તા.૦૮મી જુનના રોજ પોતાની મોટરસાઈકલ પર છાયાબેનને સાથે લઈ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી રોંગ સાઈડ પરથી આવતા મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી માનસીંગભાઈ આમલીય

દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલતના કારણે નિર્દષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની માર્ગ અકસ્માત નિવારણના ઝુંબેશ કાર્યક્રમમાં જિલ્લામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યો તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી જુનના રોજ ધાનપુરના ગાંગરડી ફળિયા ગામે વાખળ ફળિયામાં રહેતાં માનસીંગભાઈ શકરાભાઈ આમલીયાર ગત તા.૦૮મી જુનના રોજ પોતાની મોટરસાઈકલ પર છાયાબેનને સાથે લઈ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી રોંગ સાઈડ પરથી આવતા મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી માનસીંગભાઈ આમલીય

Dohad, Dahod | Jun 14, 2026