ધોલેરા: ધોલેરાના ભડીયાદમાં આહપાલદાદા મંદિરનો જીર્ણોદ્ધાર: 51 કુંડી મહાયજ્ઞ અને ભજન-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા
ધોલેરાના ભડીયાદમાં આહપાલદાદા મંદિરનો જીર્ણોદ્ધાર: 51 કુંડી મહાયજ્ઞ અને ભજન-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા ધોલેરા તાલુકાના ભડીયાદ ખાતે આહપાલદાદાના નૂતન મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 51 કુંડી મહાયજ્ઞ અને ભજન-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભડીયાદરા પરિવાર દ્વારા હનુ બાપા અને જગમાલ બાપાની..