યુનિવર્સિટીમાં કોમર્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરનો બે દિવસીય વર્કશોપ યોજાશે. ભુજની કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટીના કોમર્સ વિભાગ દ્વારા ૨૩-૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન 'રિસર્ચ મેથડોલોજી' વિષય પર રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે ડો. પી. એસ. હિરાણીના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા સંશોધન પેપર લેખન અને આંકડાકીય પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવશે. વિગત ચાર વાગ્યે મળી હતી