સુરેન્દ્રનગર જિલ્લામાં એને કરવાના 1500 કરોડથી વધુના કોભાણનો પીડી દ્વારા પડદા પાસ કરવામાં આવ્યો હતો જેમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરી સામે ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ મામલતદાર મયુરભાઈ દવે કલેકટરના પીએ જયરાજસિંહ અને ક્લાર્ક મયુરસિંહના નામો પણ ખુલ્યા હતા તેની તપાસના અંતે મામલતદાર મયુરભાઈ દવે કલેકટરના પીએ જયરાજસિંહ અને ક્લાર્ક મયુરસિંહને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેને કલેક્ટર કચેરીમાં ચકચાર