અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં તથ્ય પટેલની મુશ્કેલી વધી..ગુજરાત હાઇકોર્ટે તથ્ય પટેલની અરજી ફગાવી..હાઇકોર્ટે બુધવારે 4 કલાકની આસપાસ સાપરાધ મનુષ્યવધની કલમ દૂર કરવાની અરજી ફગાવી.. તથ્ય પટેલ અને તેના પિતા દ્વારા સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી ડિસ્ચાર્જ આપવા માટે ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રિવિઝન અરજી કરવામાં આવી હતી.