સુરેન્દ્રનગર ની ધ હેરિટેજ પબ્લિક સ્કૂલમાં ધોરણ 3 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા 50થી વધુ વૈજ્ઞાનિક કૃતિઓ સાથે વિજ્ઞાન મેળો યોજાયો હતો. તેમાં સોલર પાવરચંદ્રયાનઅને સ્થિત વિદ્યુત જેવા આકર્ષક મોડેલો પ્રદર્શિત કરાયા હતા. આ મેળો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા અને પ્રોત્સાહિત કરવા માટે આયોજન કરવામાં આવ્યો હતો.