છોટાઉદેપુર: ગુનાટા ગામે વીજ થી થયેલ મરણ અંગે MGVCl ની મુલાકાતે aap ના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા શુ બોલ્યા #jansamasya
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગુનાટા ગામે વીજ થી થયેલ મરણ અંગે MGVCl ni મુલાકાતે ગયા હતા. જેમાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા શું કહે છે જુઓ