રાપર: રાપરના દરિયાસ્થાન મંદિરે ૮૭મો નેત્રનિદાન કેમ્પ યોજાયો: ૨૦૫ દર્દીઓની તપાસ કરાઈ
Rapar, Kutch | Mar 31, 2026 વાગડ વિસ્તારના રાપર મધ્યે આવેલ શ્રી દરિયાસ્થાન મંદિર ખાતે માનવ સેવાના ઉમદા હેતુ સાથે ૮૭માં નિઃશુલ્ક નેત્રનિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ સેવા યજ્ઞમાં આ વખતે પણ બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.ઉપસ્થિત મહાનુભાવોએ આ સેવાકાર્યને બિરદાવ્યું હતું.