બાવળા: ધોળકા થી અંબાજી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ સિદ્ધનાથ અયોધ્યા સોસાયટી ખાતે આવેલ અંબાજી મંદિરેથી તા.. 11/04/2026 શનિવારે સવારે 10 વાગે 9 સાયકલ સવારો અંબાજી જવા રવાના થયા હતા. આજરોજ તા 12/04/2026, રવિવારે સવારે 10.30 વાગે 90 કિલોમીટરનું અંતર કાપી ગોઝારીયા પહોંચ્યા હતા.