Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Iyc
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
No video available

शहर हो या गांव, 'झाड़ू' की धुन में झूम रहा पूरा Gujarat 🔥🧹 EK Moko Kejriwal Ne EK Moko AAP Ne

58.1k views | Dohad, Dahod | Dec 3, 2022

MORE NEWS

દાહોદ નગરપાલિકામાં ચૂંટણીના ૪૨ દિવસ બાદ પણ વિપક્ષના નેતાના ઠેકાણા નહીં! ​નેતા-ઉપનેતાના પદ માટે કોંગ્રેસમાં અંદરોઅંદર ‘ખુરશી યુદ્ધ’! #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

દાહોદ નગરપાલિકામાં ચૂંટણીના ૪૨ દિવસ બાદ પણ વિપક્ષના નેતાના ઠેકાણા નહીં! ​નેતા-ઉપનેતાના પદ માટે કોંગ્રેસમાં અંદરોઅંદર ‘ખુરશી યુદ્ધ’! #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda

Dohad, Dahod | Jun 8, 2026

દાહોદની સરકારી શિક્ષિકા નીલમબેન જાદવએ વાંચનાર્થીઓના સેવાર્થે શરૂ કરેલ સંકલ્પ પુસ્તક પરબ રૂપે સાકાર પામ્યો

દાહોદની સરકારી શિક્ષિકા નીલમબેન જાદવએ વાંચનાર્થીઓના સેવાર્થે શરૂ કરેલ સંકલ્પ પુસ્તક પરબ રૂપે સાકાર પામ્યો

Dohad, Dahod | Jun 8, 2026

દેવગઢ બારીયા તાલુકામાં પેટ્રોલ પંપ પર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ 

દેવગઢ બારીયા તાલુકામાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને નિયમ મુજબની સેવાઓ મળી રહે તે હેતુસર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પંચેલા સ્થિત રિલાયન્સ જિયો-બીપી તથા કાપડિયા પેટ્રોલિયમ પેટ્રોલ પંપની મુલાકાત લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તા, માપતોલની ચોકસાઈ, ઉપલબ્ધ સ્ટોક તેમજ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી.

મામલતદારે સંચાલકોને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી તમામ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અને સેવાઓમાં પારદર્શિતા જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વહીવટી તંત્ર દ્વારા સમયાં�

દેવગઢ બારીયા તાલુકામાં પેટ્રોલ પંપ પર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ દેવગઢ બારીયા તાલુકામાં ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને નિયમ મુજબની સેવાઓ મળી રહે તે હેતુસર મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પંચેલા સ્થિત રિલાયન્સ જિયો-બીપી તથા કાપડિયા પેટ્રોલિયમ પેટ્રોલ પંપની મુલાકાત લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તા, માપતોલની ચોકસાઈ, ઉપલબ્ધ સ્ટોક તેમજ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓનું સ્થળ પર નિરીક્ષણ કરી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. મામલતદારે સંચાલકોને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખી તમામ નિયમો અને માર્ગદર્શિકાનું કડક પાલન કરવા સૂચના આપી હતી. સાથે જ જરૂરી દસ્તાવેજો અદ્યતન રાખવા અને સેવાઓમાં પારદર્શિતા જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સમયાં�

Dohad, Dahod | Jun 7, 2026

દાહોદના ફતેપુરામાં કરોડીયા પૂર્વ ગામે કૂવામાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચ્યો 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે એક યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

માહિતી અનુસાર, ગામના રહેવાસી અશ્વિનભાઈ બારીયા ગઈ કાલથી ઘર નહીં આવ્યા હતા. પરિવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગામ નજીક આવેલા એક કૂવામાંથી 23 વર્ષીય અશ્વિનભાઈ બારીયાનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

યુવકનું મૃત્યુ અકસ્માતે થયું છે, આત્મહત્યાનો મામલો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે.

આ ઘટનાથ�

દાહોદના ફતેપુરામાં કરોડીયા પૂર્વ ગામે કૂવામાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચ્યો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે એક યુવકનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માહિતી અનુસાર, ગામના રહેવાસી અશ્વિનભાઈ બારીયા ગઈ કાલથી ઘર નહીં આવ્યા હતા. પરિવાર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગામ નજીક આવેલા એક કૂવામાંથી 23 વર્ષીય અશ્વિનભાઈ બારીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. યુવકનું મૃત્યુ અકસ્માતે થયું છે, આત્મહત્યાનો મામલો છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે. આ ઘટનાથ�

Dohad, Dahod | Jun 7, 2026

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કાળી મહુડી ગ્રામપંચાયતના સરપંચ ને કરાયા સરપંચ પદેથી મોકૂફ 

રોહિતભાઈ પ્રતાપભાઈ નિનામાને જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો 

નૈતિક અધઃપતન સંબંધિત ગુનાના આધારે લેવામાં આવેલા આ નિર્ણય બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો 

સમગ્ર મામલાની સમીક્ષા કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 59(1) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને રોહિતભાઈ નિનામાને સરપંચના હોદ્દા પરથી મોકૂફ કરવાનો આદેશ કર્યો 

પંચાયતની કામગીરી નિયમિત રીતે ચાલુ રહી શકે તે માટે ગ્રામપંચાયતનો વહીવટી ચાર્જ તાત્કાલિક અસરથી ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના કાળી મહુડી ગ્રામપંચાયતના સરપંચ ને કરાયા સરપંચ પદેથી મોકૂફ રોહિતભાઈ પ્રતાપભાઈ નિનામાને જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો નૈતિક અધઃપતન સંબંધિત ગુનાના આધારે લેવામાં આવેલા આ નિર્ણય બાદ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો સમગ્ર મામલાની સમીક્ષા કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 59(1) હેઠળ પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને રોહિતભાઈ નિનામાને સરપંચના હોદ્દા પરથી મોકૂફ કરવાનો આદેશ કર્યો પંચાયતની કામગીરી નિયમિત રીતે ચાલુ રહી શકે તે માટે ગ્રામપંચાયતનો વહીવટી ચાર્જ તાત્કાલિક અસરથી ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો

Dohad, Dahod | Jun 7, 2026