🧠⚠️ શું તમે જાણો છો? અધૂરી BP (બ્લડ પ્રેશર)ની સારવાર બ્રેન હેમરેજનું કારણ બની શકે છે!
ઘણા લોકો બ્લડ પ્રેશરની દવા થોડા સમય પછી પોતાની મરજીથી બંધ કરી દે છે અથવા નિયમિત સારવાર લેતા નથી. 😟
પરંતુ આ બેદરકારી ગંભીર પરિણામો લાવી શકે છે, જેમાં બ્રેન હેમરેજ (Brain Hemorrhage) જેવી જીવલેણ સ્થિતિ પણ સામેલ છે. ⚠️🧠
🎥 સાંભળો શું કહે છે...
👨⚕️ ડો. જિતેન્દ્ર ભદોરિયા
Consultant Neuro & Spine Surgeon
જાગૃત રહો, નિયમિત સારવાર લો અને તમારા મગજને સુરક્ષિત રાખો. 💙
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ - જામનગર
📞 75730 88884
📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર
Rajkot, Rajkot | Jun 27, 2026