ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે તમામ વડવાળા ગામમાં આવતા દસના આરટીઓને એક વૃક્ષ વાવવા આહવાન કરાયું વડવાળા ધામના બે દિવસીયા મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તમામ માલધારી સમાજને વડવાળા ગામમાં દર્શન કરવા આવે તો એક વૃક્ષ વાવવા અપીલ અને આહવાન કરવામાં આવ્યું હતું