Public App Logo
Jansamasya
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

અંજાર: રતનાલ પાસે મતિયા દેવના પદયાત્રીઓને નડ્યો અકસ્માત: ત્રણ પદયાત્રીઓ ઘવાયા: એકનું મોત

Anjar, Kutch | Apr 1, 2026
રતનાલ અને કુકમા વચ્ચે છકડાની હડફેટે આવી જતાં મતિયા દેવ (ગુડથર) જઈ રહેલા પદયાત્રીઓને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઘવાયેલ ચાર પદયાત્રી પૈકી એકનું મૃત્યુ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય ત્રણ પદયાત્રીઓને પણ સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.