ધંધુકા: *ધંધુકા એસટી ડેપોમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.*
<nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=શ્રાદ્ધાંજલિ nis:value=શ્રાદ્ધાંજલિ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=કાર્યક્રમ nis:value=કાર્યક્રમ nis:enabled=true nis:link/>
*ધંધુકા એસટી ડેપોમાં શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ડેપો ખાતે આજ રોજ શુક્રવારને બપોરે 12 વાગ્યાં મુજબ શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. મહાત્મા ગાંધીજીના બલિદાનને યાદ કરવા તેમજ દેશની સ્વતંત્રતા માટે પ્રાણની આહુતિ કરનાર શહીદોને દિલથી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં ધંધુકા એસટી ડેપોના સ્ટાફ, અધિકારીઓ, ડ્રાઈવર સહીત કંડક્ટરઓ ઉપસ્થિત રહ્યા હતા.