કતારગામ ખાતે સુરત પોલીસ નું શૌર્ય સન્માન કાર્યક્રમ યોજાયો..સુરત શહેર નાગરિક સમિતિ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાયદાની જીત અને જનજીવન સુરક્ષિત તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો..સુરત શહેરના અવિરત સેવા આપતા બહાદુર પોલીસ કર્મીઓને આજરોજ શૌર્ય સન્માન આપી તેઓનો સન્માન કરાયું હતું..સુરત શહેરના નાગરિક સમિતિ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેલોતનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું..