તમને ખબર છે કે દર શુક્રવારે જગત મંદિર શિખર ઉપર સફેદ કલરની ધ્વજા આરોહણ કેમ કરવામાં આવે છે....?
ભગવાન દ્વારકાધીશ ના જગત મંદિર ઉપર ભક્તો દ્વારા ભાવ અને શ્રદ્ધાપૂર્વક 52 ગજની ધ્વજા આરોહણ કરવામાં આવે છે.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
દ્વારકા અને આસપાસના મહત્વના સમાચારો અને માહિતીઓ જાણવા માટે અમારા પેજ ને ફોલો કરો.. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.
Okhamandal, Devbhoomi Dwarka | Jun 26, 2026