ધારાસભ્ય ચૈતર વસાવા,ડો દર્શનાબેન દેશમુખ નવ દુર્ગા વિજ્ઞાન મેળાના કાર્યક્રમમાં હાજર ન રહેતા અને અધિકારી પર હાજર ન રહેતા કાર્યક્રમમાં બોલ્યા આવનાર સમયમાં આવું જ બોલવાનો છું મેં કેમ કે 2047 માં દેશ વિકસિત થવાનો છે અનેક ક્ષેત્ર અંદર નર્મદા પાછળના રહી જાય એટલા માટે મારે બોલવું પડશે.