સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાના નાળકાંઠા વિસ્તારમાં પાંચથી વધુ ગામો પાણીમાં ઘેરાયા..મૂળ બાવળાથી રાણાગઢ ભવન તરફ જતો મુખ્ય માર્ગ બે દિવસથી બંધ..આશરે બે કિલોમીટર સુધી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ..ગ્રામજનો ટ્રેક્ટર અને મોટા વાહનોના સહારે અવરજવર કરવા મજબૂર..તંત્ર સામે ગ્રામજનોનો આક્ષેપ – દર વર્ષે સમસ્યા છતાં કાયમી ઉકેલ નહીં
.
.
#Surendranagar #Limbdi #HeavyRain #FloodSituation #GujaratRain NalKantha
Wadhwan, Surendranagar | Aug 3, 2026