ધંધુકા: ધંધુકા નજીક નર્મદા કેનાલ પર નું ડાયવર્જન જોખમી : વારંવાર સર્જાય છે અકસ્માત.<nis:link nis:type=tag nis:id=અકસ્માત nis:value=અકસ્માત nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=accident nis:value=accident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=નર્મદાકેનાલપારઅકસ્માત nis:value=નર્મદાકેનાલપારઅકસ્માત nis:enabled=true nis:link/>
*ધંધુકા નજીક નર્મદા કેનાલ પર નું ડાયવર્જન જોખમી : વારંવાર સર્જાય છે અકસ્માત*: છતા તંત્ર નિંદ્રાધીન : કોંગ્રેસના ઉપપ્રમુખે કહયુ કે તંત્ર સત્વરે પગલાં લે નહીંતર જન આંદોલન.* ધંધુકા નજીક નર્મદા કેનાલ પાસે આવેલા જોખમી ડાયવર્જન મુદ્દે હવે લોકોમાં રોષ ઉગ્ર બન્યો છે. વાહનચાલકોની સુરક્ષા માટે બંને બાજુ સ્પીડ બ્રેકર મૂકવાની જોરદાર માંગ ઉઠી છે.છતાં જવાબદાર તંત્રો વચ્ચેની ઢીલાશ અને જવાબદારી ટાળવાની વૃત્તિના કારણે અકસ્માતોની શ્રેણી અટકતી નથી.